શ્રધ્ધા થી અપાતી અંજલી -શ્રાધ્ધ શ્રાધ્ધ એટલે આપણા પૂર્વજો અને પિતૃઓને અદ્ર્ય આપવું. આ શ્રાધ્ધને કૃષ્ણપક્ષ શ્રાધ્ધ પક્ષ પણ કહેવામાં આવે છે. આપણા પિતૃઓએ આપણા તથા આપણા પરિવારના ઉત્કર્ષ માટે જીવનભર મહેનત કરી, આપણને સુખ-સંપત્તિ અપવવા ખુદ પોતાના સુખ-સમૃધ્ધીનો ભોગ આપ્યો હોય છે. શ્રાધ્ધના દિવસો દરમ્યાન આ પિતૃઓને યાદ કરી તેઓના સુખ અને શાંતિની કામના કરવાની હોય છે. સાથે સાથે પિંડદાન કરવામાં આવે છે. તર્પણ એટલે કે તૃપ્ત પણ કરવામાં […]
વિવાહની વિધિધ વિધિ વૈવાહિક વિધિનો આરંભ વરદાન કે વરને કન્યાદાન કરવાથી વાચિક (મૌખિક) કબૂલાતથી થાય છે. ઋગ્વેદકાલમાં વર પોતાના મિત્રો સાથે વધૂના પિતા પાસે જઇને એની સામે ઔપચારિક પ્રસ્તાવ મૂકતો. કાલક્રમે વર નહીં, પણ તેના બદલે વરનો પિતા સ્વજનો સાથે કન્યાના પિતાને ત્યાં જતો. આજે કન્યાપક્ષના પુરુષો વરને ત્યાં જઇ શ્રીફળ વગેરે આપી આ વિધિ કરે છે. સૌરાષ્ટ્રના વડનાગરા નાગર જેવી કોઇ જ્ઞાતિઓમાં વરપક્ષ કન્યાનું માગું કરે છે ને કન્યાપક્ષ […]
વ્યકિતની ઉકિત અને સૂત્રો વ્”મારા જેવા અલ્પાત્માને માપવા સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનો.” – મહાત્મા ગાંધી ”જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું તેહને તે સમે તે જ પહોંચે. ” – નરસિંહ મહેતા ”બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે. ” – ટીપુ સુલતાન ”ઝાડના થડને કાપી નાખો, ડાળાં આપોઆપ તૂટી પડશે. ” – બાજીરાવ પહેલો ”ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તી સુધી મંડયા […]
ગ્રહોની અવસ્થા જ્યોતિષશાસ્ત્ર એક અત્યંત ગહન શાસ્ત્ર છે. જન્મકુંડળીને આધારે જાતકના જીવન વિષે કે જાતકના જીવનના કોઈ ખાસ પ્રશ્ન વિષે નિર્ણય લેતાં પહેલાં અનેક બાબતોનો અભ્યાસ કરી, તેના તારણરૂપે જે નિર્ણય આપી શકાય. સામાન્ય રીતે કુંડળીના ૧૨ ભાવ, ૧૨ રાશિઓ, નવ ગ્રહોના સંયુક્ત અભ્યાસથી ફલાદેશ કરવામાં આવતો હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં અત્યંત મહત્વનો ગણાય એવો એક મુદ્દો ગ્રહોની અવસ્થાનો છે. જ્યોતિષશાસ્ત્રે ગ્રહોની દસ અવસ્થાઓ દર્શાવી છે તે નીચે પ્રમાણે છે. […]
જગ પાલક શ્રીવિષ્ણુ ભગવાન આપણે રામ, કૃષ્ણ, નરસિંહ વગેરે ભગવાનની પૂજા કરીએ છીએ પરંતુ હક્કિતમાં તે ભગવાન શ્રી વિષ્ણુના જ અવતારો છે. બ્રહ્માજીએ તો સૃષ્ટિની રચના કરી દીધી, પરંતુ આ સમગ્ર સૃષ્ટિનું ચક્ર સતત વ્યવસ્થિત ચાલે તે જોવાની જવાબદારી શ્રી વિષ્ણુની છે એટલે જ તેમને સૃષ્ટિના પાલનકર્તા કહ્યા છે. આપણા વેદશાસ્ત્રો જુઓ કે રામાયણ, મહાભારત જેવા પૈરાણિક ગ્રંથોનું નિરીક્ષણ કરો, શ્રી વિષ્ણુ દરેકમાં છવાયેલા છે. શ્રી વિષ્ણુના નામ પણ અપાર […]