સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે સાધુઓને કાં તો જટા હોય છે કાં તો મૂંડનમાં ચોટી હોય છે. આ ઉપરાંત મોટાભાગે કર્મકાંડ કરાવતા બ્રાહ્મણો કે જ્યોતિષીઓ ચોટલી રાખતા હોય છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે આ ચોટલી શા માટે રાખવામાં આવતી હોય છે? તો આજે મેળવીએ આ પરંપરાનો પ્રશ્ન.... ચોટલીને સંસ્કૃતમાં શિખા કહેવામાં આવે છે. શિખા રાખવાના, શિખા પર ગાંઠ બાંધવા માટેના, તેને છોડવાના વિશિષ્ટ નિયમો અને સમય હોય […]
ગાયમાતાનું આપણા જીવનમાં ઓષધરુપે મહત્વ *ગાયનું ધી શરીરમાં તમામ પ્રકરના ઝેરનો નાશ કરવાવાળુ,ધા ને રૂજાવવાવાળુ,તાકતવર,હ્રદય માટે લાભકારી છે.તાજુ ધી વધારે સ્વાદિષ્ટ અને સુગંધીદાર હોય છે. * ગાયનું દૂધ કેન્સરના કીટાણુઓનો નાશ કરે છે. ગાયનું દૂધ હ્રદયરોગ, અલ્સર,ક્ષયરોગ વગેરે અસાધ્ય રોગ મટાવવાવાળૂ સર્વોતમ રસાયણ છે. * પ્રાચીન ભારતમાં ગાયનું દુધ વેચવું અને પુત્ર વેચવો સમાન માનવામાં આવતા હતા.ગાય અને ગાયનું દૂધ વેચવું પાપ માનવામાં આવતું હતું.આજે પણ ભારતમાં કેટકાક સ્થળોએ ગાય […]
પ્લોટનાઆકાર અને ફળ પ્લોટ પસંદગી વખતે અમુક બાબતો ધ્યાનમાં રાખવી. *આકારમાં બેડોળ પ્લોટ કદાપી ન લેવો. *જે પ્લોટમાં ઈશાન ખૂણો મોટો હોય તો તે પ્લોટ સુખ તથા ધનલાભ આપનાર બને છે. *જે પ્લોટમાં વાયવ્ય ખૂણો મોટો થતો હોય તો તેના માલિકની માનસિક સ્થિતિ ડામાડોળ રહે છે. *ત્રિકોણાકાર પ્લોટના માલિકને કોર્ટ-કચેરીનું મોં જોવું પડે છે. વળી સતત ઝગડા થયા કરે છે. *‘એલ‘ આકારનો પ્લોટ હોય તો તેના બે ટુકડા કરવાથી વાસ્તુદોષ […]
|| બ્રહ્ર્મ સુકતમ || કદાચિન્મિલિતા દેવા ઇદ્રાધાશ્ચૈવ સર્વશઃ | સત્યલોકં સમાસાધ દદશુઃ પદ્મ સંભવમ ||૧|| પધ્મકોશ સમુદ્ભુતં પદમબોધ સપ્રભમ | ચતુર્વકત્રં ચતુર્વેદં ચતુરાગમ પુજિતમ ||૨|| ચતુર્વર્ણધરં દેવં ચાતુહોત્રપ્રવર્તકમ | કૃષ્ણ જિનધરં શાન્તં પ્રભુ પ્રભવતામપિ ||૩|| સ્વયંભુવમ્ચિન્ત્યં ચ સર્વસંહાર કારણમ | દક્ષિણાસ્વદના જજાતો યર્જુવેદસ્તથૈવ ચ | યાંશ્ચ માધદના જજાત અત્વથર્વા તદન્તરમ ||૧૬|| ઊતરાન્મુખતો જાતઃ સામવેદસ્તથૈવ ચ | બ્રાહ્મણાસ્તે મુખાજજાત બાહુંભ્યાં ક્ષત્રિયાસ્તથા ||૧૭|| ઉરુવયાતથા વૈશ્યાઃ પાદારછુદ્રાસ્તથૈવ ચ | વિધુતોયાનિ મેધાશ્ય ગ્રહાસ્ગ્ચેન્દ્ર ધનુંષી […]